અત્યારે જે રીતે સમય પસાર થઇ રહ્યો છે અને જે પ્રકારે નવી નવી સગવડો મળી રહી છે તેમ તેમ સમય સાથે માનવી અનેક બિમારીનો ભોગ બની રહ્યો છે. જે પ્રકારે બધી સગવડો મળી રહી છે, તેમ માણસ પહેલા કરતા આળસુ બની ગયો છે. માણસની આળસ એ બીમારીનું મૂળ કારણ માનવામાં આવે છે. આ સાથે લોકો […]