આજે મોટાભાગે લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. જે ખાવાની ખરાબ કુટેવ, ખરાબ દિનચર્યા અને પરિશ્રમના અભાવના કારણે થતી જોવા મળતી હોય છે, વઘી ગયેલ સ્થૂળતાને દૂર કરવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. સ્થૂળતાને નિયત્રંણમાં રાખવા માટે સંતુલિત અને યોગ્ય આહાર લેવો ખુબ જ જરૂરી છે. પરંતુ બહારના ચરબી યુક્ત જંકફૂડ ખોરાક […]