Posted inHeath

ગળામાં દુખાવો, શરદી, ખાંસી જેવા અનેક રોગમાં આ ઔષઘી ફાયદાકારક

ફુદીનો આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે. તેના કેટલાક ઘરેલુ ઉપાયથી સ્વાસ્થ્ય સંબધિત ઘણી સમસ્યાને દૂર કરી શકાય છે.ફુદીના ના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ જોવા મળે છે. ફુદીનામાં પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન-ઈ, વિટામિન-એ, કાર્બોહાઈડ્રેટ, કોપર જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરદી, ખાંસી, ગળામાં બળતરા […]