વાતાવરણ બદલાવાના કારણે મોટા ભાગે વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ વઘી જાય છે. મોટાભાગે ઋતુ બદલાય એટલે દરેક વ્યક્તિને ઉઘરસ થતી હોય છે. જેના કારણે તે વ્યક્તિને ઘણો સામનો કરવો પડતો હોય છે. જયારે ખાંસી થઈ જાય ત્યારે દરેક વ્યક્તિ દવાખાને જતા હોય છે. તે વ્યકતિ ઉઘરસ દવા લાવ્યા પછી પણ મટવામાં ઘણી વાર લાગે છે. […]