ઘણી વખત એવી થતું હોય છે કે આપણું શરીર સ્વસ્થ હોય છે પરંતુ મગજ બરાબર કામ ના કરતુ હોય તો તે વ્યક્તિને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આપણા શરીરમાં સૌથી વઘારે જોર આપણા મગજને પડે છે. જેથી આપણા માટે મગજને સ્વસ્થ રાખવું જરૂરી છે. જો આપણું મગજ સ્વસ્થ હશે તો તે કોમ્પ્યુટર જેટલું […]