દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે ઘણા બઘા વિવિઘ ફળો, લીલા શાકભાજી જેવા અનેક આહારનું સેવન કરતા હોય છે. ડોક્ટર પણ સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે ઘણી વખત કહેતા હોય છે સૌથી વધુ લીલા શાકભાજીનુ સેવન કરવું જોઈએ. માટે આજે અમે તમને લીલા શાકભાજીમાં ખવાતા ભીંડા અને તેના પાણીના અદભુત ચોકાવનારા ફાયદા વિશે […]
શું તમે પણ રાત્રીના સમયે આ ભૂલ કરો છો? જાણો તેના વિશે વધુ માહિતી
આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે આપણે નિયમિત પણે આહાર લેવો જોઈએ. માટે તમે પણ ઘણી વખત એવું પણ સાંભર્યું હશે કે રાત્રીના સમયે ઓછું ભોજન લેવું જોઈએ. હા રાત્રીના સમયે ઓછું ભોજન લેવાથી આપણું શરીર હંમેશા માટે સ્વસ્થ રહે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે રાત્રીના સમયે ભોજન લેતા નથી હોતા, આ ઉપરાંત કોઈ […]
શિયાળાની ઠંડીમાં ખાઈ લો આ એક વસ્તુ શરદીને દૂર ભગાવા માટે છે આ જાદુઈ દવા
ઠંડીની ઋતુ દરેક વ્યક્તિને ગમે છે. પરંતુ શું તમે ઠંડીની ઋતુમાં ક્યારેય આઈસ્ક્રીમ ખાઘી છે. ઘણા લોકો ઠંડીની માં આઈસ્ક્રીમ જોઈને જ ઠંડી લાગવા લાગે છે. આ ઉપરાંત લોકો એવું કહે છે કે ઠંડીમાં આઈસ્ક્રીમ ના ખવાય. કારણકે તેમનું એવું માનવું હોય છે કે આઈસ્ક્રીમ ખાવાથી શરદી થઈ જાય છે. માટે ઘણા લોકો શિયાળામાં આઈસ્ક્રીમ […]
કોઈ તણાવ અને ચિંતા ને દૂર કરવી હોય તો આ ટ્રીક અપનાવો માત્ર પાંચ મિનિટ માં તણાવમુક્ત થશે
દરેક વ્યક્તિને ચિંતા, નિરાશા અને તણાવ રહેતો હોય છે. મોટા ભાગે મહિલાઓને ઘરના કામનું ટેન્શન વધુ હોય છે. આ ઉપરાંત ઘણી મહિલાઓ વ્યાહારિક કામમાં, કોઈ પણ ઓફિસમાં કામ કરતી હોય કે ઘરે રહીને પણ પ્રકારનું પાર્ટ ટાઈમ કરતા હોય તો ત્યારે ઘણી વખત તેમને ચિંતા રહેતી હોય છે. આ ઉપરાંત પુરુષોમાં સૌથી વધુ ટેન્શન, ચિંતા […]
આજીવન સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટેની 6 સુપર ટિપ્સ
આપણા માટે આપણું સ્વાસ્થ્ય સૌથી મોટી અમૂલ્ય ભેટ અને સંપત્તિ છે. દરેક વ્યક્તિ પૈસા ને ભેગા કરીને જેવી રીતે સાચવે છે તેવી જ રીતે જો તે પણ તેમના સ્વાસ્થ્ય ને સાચવી રાખે તે હંમેશા માટે સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહે છે. દરેક વ્યક્તિ પોતાની લાઈફ સ્ટાઈલમાં ખુબ જ વ્યસ્ત હોય છે. જેના કારણે તે પોતાનું […]
આંખોના ચશ્મા દૂર થઇ શકે છે, દરરોજ રાત્રે ખાલી આ 3 વસ્તુ મિક્સ કરીને પીવો, કોઈ દિવસ આંખોંની સમસ્યા નહીં થાય
આપણા શરીરમાં રહેલા બધા જ અંગો અગત્યના છે. બધા અંગો સારી રીતે કામ કરે તો આપણે સારી રીતે જીવી શકીએ છીએ. શરીરમાં એક પણ અંગ બગડે તો તેની સીધી અસર તમારા શરીરમાં દેખાઈ આવે છે. આપણી આંખ આપણા માટે ખુબ જ મહત્વનું અંગ છે. આંખ વગર તમે દુનિયાની કલ્પનાપણ ન કરી શકો. આંખ વગર દુનિયા […]
મોબાઈલની જેમ આ એક અંગને પણ સાચવી રાખજો પછી કહેતા નહિ કે કીઘી નહિ
આપણા શરીરમાં ઘણા બઘા અંગો આવેલા છે. જો શરીરને આજીવન માટે સ્વસ્થ અને હેલ્ધી રાખવું હોય તો આપણા શરીરમાં એક અંગનું ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. આ એક આગનું ઘ્યાન રાખવાથી તમારું જીવન 10 વર્ષ વઘી જશે. જેથી તમે લાબું જીવન જીવી શકશો. માટે આજે અમે તમને એક એવી વસ્તુ ની સાચવવાની વાત કરવાના છીએ […]
દુનિયાની સૌથી અમૂલ્ય જડીબુટ્ટી ઔષઘીઓનું સેવન કેન્સર જેવી મોટી બીમારીને પણ મૂળમાંથી દૂર કરશે
અત્યારના સમયમાં ઘણા એવું એલોકો પણ હોય છે જે આયુર્વેદ વિશે જાણતા જ નથી. આપણા સ્વાસ્થ્ય માટેનો એક અમૂલ્ય ખજાનો માનવામાં આવે છે. આયુર્વેદિક પડઘીનો ઉપયોગ કરીને તમે મોટામાં મોટી બીમારીને પણ દૂર કરી શકો છો. વર્ષો પહેલા આપણા દાદા, પરદાદા આયુર્વેદિક જડીબુટ્ટીની મદદથી ઘણા રોગને દૂર કરતા હતા. પરંતુ અત્યારની ન્યુ જનરેશન આયુર્વેદિક પદ્ધતિને […]
રાત્રે એક ગ્લાસ પાણીમાં એક મુઠી પલાળી સવારે ઉઠીને સડસડાટ ખાલી પેટ પીંજાઓ આ એક ડ્રિન્ક
હાલમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે. આવામાં અચાનક જ મોટી બીમારી આવી જતી હોય છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર થઈ શકે છે. એવામાં આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું પણ ખુબ જ જરૂરી રહેતું હોય છે. જેના કારણે આપણે તે મોટી બીમારી સામે સરળતાથી લડી શકીએ. મોટાભાગે ઘણા […]
તમારી ઉભા ઉભા રહીને પાણી પીવાની કુટેવ તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક જાણો વધુ માહિતી
આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે જેવી રીતે ખોરાક ની જરૂર પડે છે તેવી જ રીતે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડતી હોય છે. જો શરીરને યોગ્ય માત્રામાં પાણી પૂરું પાડીએ તો આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. જો શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો અશક્તિ અને થાક જેવું લાગવા લાગે છે. તેવામાં તેવા […]
