Posted inHeath

બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ વગર આ ત્રણ વસ્તુમાંથી બનાવેલ તેલનો દીવો પ્રગટાવી દો તમારી આસપાસ એક પણ મચ્છર નહીં આવે

હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં વરસાદ પડવાથી આપણા ઘરની આજુબાજુ પાણી ભરાઈ રહે છે અને ખુબ જ ગંદકી ફેલાતી હોય છે. પરિણામે એ જગ્યાએ ઘણા બધા મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે, જે આપણા આસપાસ રહેલા લોકો માટે ખુબ જ ગંભીર બાબત માનવામાં આવે છે. માત્ર એક મચ્છર કરડવાથી આપણે ડેન્ગયુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા […]