આજના લેખમાં અમે તમને વા, સંધિવા, કમરનો દુખાવા ના કેટલાક ઘરેલુ અસરકારક ઉપચાર અને ઉપાયો વિશે જણાવીશું સાથે સાથે તમને માહિતીમાં વા થવાના કારણો અને તેના લક્ષણો વિશે પણ જાણકારી આપીશું. સૌ પ્રથમ જણાવીએ કે ખારા,ખાટા, તીખા, ઉષ્ણ અને શુષ્ક પદાર્થના સેવન તેમજ માછલી, માંસ વગેરે જેવાખોરાક લેવાથી આ સમસ્યા થાય છે. આ સાથે સાથે […]