આજના બદલાયેલ જીવન શૈલી અને અનિયમિત ખોરાક લેવાની કેટલીક ખરાબ આદતો ના કારણે ઘણી બીમારીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં પેટ સંબધિત બીમારીઓ થી લોકો સૌથી વધુ પીડાતા હોય છે. આજે મોટાભાગના લોકો બહારના ખોરાક લેવાનું વધારે પસંદ કરે છે તેવામાં ખાધેલ ખોરાક સારી રીતે પચતો નથી. જેના કારણે મળ ત્યાગ કરવામાં પણ મુશ્કેલી […]