આજના સમયમાં મોટાભાગના લોકો ના શરીરમાં યુરિક એસિડ નું પ્રમાણ વધી જતું હોય તેવું જાણવા મળી રહ્યું છે. આવા સમયમાં તેને કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી છે. કારણકે જયારે યુરિક એસિડ વધે છે એવા સમયમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે. જેમ કે, સાંઘાના દુખાવા, ગઢીયા, કિડની ફેલ, હાર્ટ અટેક, પગની એડીમાં દુખાવા, ઘુંટણના […]