Posted inHeath

યુરિક એસિડમાં સતત વઘારો થવાના કારણે સાંઘા માં દુખાવા થયા કરે છે તો આ વસ્તુને ખાવાનું ચાલુ કરી દો ગમે તેટલું વધી ગયેલ યુરિક એસિડ કંટ્રોલમાં આવી જશે

આજના સમયમાં મોટાભાગના લોકો ના શરીરમાં યુરિક એસિડ નું પ્રમાણ વધી જતું હોય તેવું જાણવા મળી રહ્યું છે. આવા સમયમાં તેને કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી છે. કારણકે જયારે યુરિક એસિડ વધે છે એવા સમયમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે. જેમ કે, સાંઘાના દુખાવા, ગઢીયા, કિડની ફેલ, હાર્ટ અટેક, પગની એડીમાં દુખાવા, ઘુંટણના […]