Posted inFitness

ઘાઘર, ખંજવાળ, ખસ જેવા ચામડીના રોગના આયુર્વેદિક ઉપાય

મોટાભાગે ઘણા વ્યક્તિને વઘારે પરસેવો થતો હોય છે, વ્યવસ્થિત સ્નાન ના કરતા હોય, અથવા ચામડીના રોગના દર્દીના કપડાં, તે દર્દીની પથારીમાં ઊંઘવાથી, રૂમાલ, તેમનો સાબૂ નો ઉપયોગ કરવાથી ચામડીનો રોગ થાય છે. જેમાં મુખ્યત્વે ઘાઘર, ખસ, ખંજવાળ, ખુજલી, ખરજવું જેવી સમસ્યા મુખ્ય છે. આ રોગની સારવાર ના કરવામાં આવે તો તે ખુબ મોટું રૂપ લઈ […]