આરોગ્ય નિષ્ણાત અનુસાર શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય પોષણયુક્ત ખોરાક લેવો સૌથી જરૂરી છે. પરંતુ અત્યારના સમય પ્રમાણે લોકો ઉંમર થયા પહેલા ઘણી બીમારીના શિકાર થઈ જાય છે. અત્યારે લોકોની રહેણી કરણી અને ખાણી-પીણી, પોષક તત્વોની ઉણપ, રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જવી, સાંઘાના દુખાવા, હાડકા નબળા પાડવા, હદયને લગતી બીમારી જેવી સમસ્યા હાલ […]