અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાને સ્વસ્થ રાખવા માટે અને અનેક બીમારીના શિકાર થી બચવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઘણા પ્રયત્નો કરે છે. કારણે જો આપણા શરીરમાં ઈમ્યુનિટી પાવર વઘારે હશે તો આપણા શરીરમાં કોઈ પણ વાયરલ બીમારી આપણી આસપાસ પણ આવશે નહીં. માટે કેટલાક નિષ્ણાતો અનુસાર જાણવા મળ્યું છે કે જો ઈમ્યુનીટી પાવર ને […]