તમે બધા જાણો છો કે બજારમાં 2 પ્રકાની દ્રાક્ષ મળી આવે છે. હળવી લીલા રંગની અને કાળા રંગની જોવા મળે છે. દરેક ને એનું સેવન કરવું ખુબ ગમે છે. તેમાં રહેલ ફાયબર, કેલરી, વિટામિન-સી, વિટામિન-ઈ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં તેને અમૂલ્ય ખજાનો કહેવામાં આવે છે. જો તમે નિરાશા અને હતાશા દૂર […]