ઘણા વર્ષોથી ભારતીય મસાલામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈનો સ્વાદ વઘારવા માટે લવિંગનો ઉપયોગ થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ઔષઘીય ગુણો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. અમે તમને જણાવી દઈએ કે લવિંગ માત્ર સ્વાદ વઘારવા ઉપરાંત અનેક બીમારીને દૂર કરવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. લવિંગમાં કેલ્શિયમ, […]