Posted inHeath

ગરમ દૂઘમાં તુલસીના માત્ર ત્રણ પાન નાખીને પીવાથી થતા સ્વાસ્થ્ય લાભો

આજે આ આર્ટિકલમાં ગરમ દૂઘમાં આયુર્વેદિક ઔષઘી તરીકે જાણીતી તુલસીના માત્ર 3 પાન નાખીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું. દૂઘ દરેકના ઘરે આસાનીથી મળી રહે છે. દૂઘનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત ઔષઘીય ગુણોથી ભરપૂર તુલસીના અનેક સ્વાસ્થ્ય લાભો મળી આવે છે. માટે દૂઘમાં તુલસી મિક્સ કરીને સેવન કરવા આવે […]