વ્યક્તિ જયારે સ્વસ્થ અને નિરોગી રહે છે ત્યારે તે હંમેશા માટે ખુશ અને હેપી રહેતો હોય છે. આ માટે જ કહેવામાં આવ્યું છે, સારું સ્વસ્થ લાબું જીવન જીવવાની સફળતા મળે છે. શરીર સ્વસ્થ રહેવાથી દુનિયાની બધી જ ખુશીઓ મેળવી શકાય છે. શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે અનેક પ્રકારના પૌષ્ટિક આહાર ખાતા હોઈએ છીએ. […]
