શિયાળાની શરૂઆત થતાંજ વ્યક્તિના શરીરમાં આળસ પ્રવેશી જાય છે સાથે સાથે પાણી ઓછું પીવાને કારણે ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો જણાવે છે કે શિયાળાની ઋતુમાં અમુક વસ્તુઓ આપણા ભોજનમાં સામેલ કરવી જોઈએ. જેથી તમારા શરીરમાં પાણીની કમી રહેશે નહીં અને તમે આસાનીથી ઘણી નાની મોટી બીમારીઓથી દૂર રહી શકો છો. આ બધી […]