Posted inHeath

આ ઔષધી જડીબુટીના સેવનથી શારીરિક નબળાઈ, ડાયાબિટીસ, થાક, લોહીની સમસ્યા જેવા અનેક રોગો ને દૂર કરી દેશે.

આયુર્વેદિક ઔષધીમાં સફેદ મૂસળી પ્રખ્યાત છે. આયુર્વેદિક દવાઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઔષધીમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. ઔષધીમાં પુષ્કળ માત્રામાં ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ મળી આવે છે. જે તમારા શરીરની સાર સંભાળ રાખવાનું કામ કરે છે. ભારતીય ઔષધીમાં આ એક સફેદ મૂસળી જે મોટા પ્રમાણમાં જગલોમાં મળી […]