આરોગ્ય નિષ્ણતો સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે યોગ્ય પોષણ યુક્ત આહારનું સેવન કરવાનું કહેતા હોય છે. સૌથી વધારે આપણા સ્વાસ્થ્ય ને આયર્ન ની ખુબ જ વધારે પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે. આયર્નની ઉણપના કારણે હિમોગ્લોબીની ઉણપ થઈ જતી હોય છે. જેના કારણે શરીરમાં થાક, નબળાઈ જેવી અનેક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા થઈ શકે છે. માટે આપણે […]