Posted inHeath

રાત્રે સુતા પહેલા 7 થી 10 આ દાણાંને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાઈ પાણી પી જાઓ માથાની ચોટીથી લઈને પગની પાની સુધીના રોગો થશે દૂર

કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ભારતીય ઘરોમાં, કિસમિસનો ઉપયોગ ખીર, હલવો, લાડુ વગેરે બનાવવા માટે થાય છે. આ સિવાય ઘણા લોકો સવારે ઉઠીને સીધા ખાલી પેટ કિસમિસ ખાય છે. પરંતુ ઘણીવાર એવી સલાહ આપવામાં આવે છે કે કિસમિસ હંમેશા પલાળીને ખાવી જોઈએ. જો કે, તમે સવારે કિસમિસ પલાળી શકો છો અને સાંજે પણ ખાઈ […]