શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ધટાડવા કારણે અનેક પ્રકારની બીમારીઓ થાય છે. ઈમ્યુનિટીને વધારવા માટે વિટામિન-સી યુક્ત ફળ ખાવું ખુબ જ ફાયદાકારક છે. જે ઓછી થઈ ગયેલ રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે. આ માટે વિટામિન-સી યુક્ત ફળમાં કીવી ખાવી ખુબ જ લાભદાયક સાબિત થાય છે. કીવી ફળને અમૃત સમાન માનવામાં આવે છે. લીંબુ અને મોસંબી કરતા પણ […]