Posted inHeath

પાણી સાથે ગળી જાઓ ફક્ત આ 4 થી 5 દાણા, પેટનો દુખાવો, હરસ અને વાયુના રોગથી મળશે જડમૂળથી છુટકારો

ભારતીય રસોડામાં ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે પરંતુ આ મસાલાઓમાં મરી ને મસાલા ની રાણી કહેવામાં આવે છે. આ મસાલાઓ ભારત ના બધા ઘરો માં વાપરવામાં આવતો હોય છે. આજના સમયમાં તો વિદેશી લોકો એ પણ પોતાના ખોરાકમાં મરી નો ઉપયોગ કરે છે. ખાસ કરીને ભોજન માં કાળા મરી નો ઉપયોગ સ્વાદ સાથે આયુર્વેદિક […]