Posted inHeath

આ વસ્તુને પાણીમાં ભેળવીને સ્નાન કરો જૂનામાં જુના સાંધાના દુખાવા થઇ જશે ગાયબ તણાવની સમસ્યાથી મળી જશે છુટકાળો આપણા પૂર્વજો પણ આ રીતે સ્નાન કરતા હતા

મોટાભાગના લોકો ઋતુ પ્રમાણે ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરે છે, પરંતુ શું તમે જાણો છો કે પાણીમાં મીઠું નાખીને નહાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. મીઠાના પાણીથી નહાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે તેમજ તણાવ ઓછો થાય છે. આજના સમયમાં સાંધાના દુખાવાની સમસ્યા ખુબજ વધી રહી છે. આજના સમયમાં ઘણા લોકો ખુબજ તણાવમાં જોવા […]