શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં શરીરને સ્વસ્થ અને એનર્જીથી ભરપૂર રાખવા માટે હેલ્ધી અને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. શિયાળામાં દરેક વ્યક્તિને ચટપટી અને મસાલેદાળ વાનગીઓ ખાવાની સૌથી વધુ પસંદ કરે છે. આવા સમયમાં વધારે તીખું અને તળેલો ભારે ખોરાક ખવાઈ જતો હોય છે જેના પરિણામે વ્યક્તિને પેટ સંબધિત અનેક પ્રકારની બીમારીનો સામનો કરો પડતો […]
