અમુક વખત વાસી ખોરાક ખવાઈ જાય અથવા કોઈ રોગના સૂક્ષ્મ કણો શરીરમાં જવાથી પેટનો દુખાવો શરુ થાય છે. પેટમાં દુખાવો થવાથી ઘણું પેઈન થાય છે. માટે અમે તમારા માટે એવા કેટલાક આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે. બ્લેક મીઠું : સૂંઠ, અજમો, કાળું મીઠું, હિંગ, યવક્ષાર આ બધી […]