Posted inHeath

વઘારે પડતા ટેન્શનના કારણે તણાવ અને ડિપ્રેશન માં રહો છો જેના કારણે રાત્રે ઊંઘ માં પણ વિચારો, સપના આવે અને ઊંઘ નથી આવતી તોઆ ઉપાય અપનાવી લો, પથારીમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જશે

આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે તેવામાં આપણે આપણા શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે આપણે ઘણા બઘા પૌષ્ટિક આહાર ખાઈ લેતા હોઈએ છીએ. આપણા જીવનમાં વધારે તણાવ અને ડિપ્રેશનની સમસ્યા હોય તે ખુબ જ સામાન્ય માનવામાં આવે છે. તણાવ અને ડિપ્રેશન ની સમસ્યા ઘણા બઘા કારણો જવાબદાર હોઈ શકે […]