Posted inHeath

શું તમે પણ કફ, શરદી અને ખાંસીથી પરેશાન થઈ ગયા છો? તો અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક દાદી મા ના નુસ્ખા

જયારે પણ વાતાવરણમાં બદલાવ થાય છે ત્યારે સામાન્ય રીતે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યા થવાના કારણે તાવ, શરદી, ખાંસી થઈ જતી હોય છે. એવામાં ઘણા લોકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. વાતાવરણ બદલાતા, ધૂળ માટી ના રજકણો શરીરમાં જવાથી, વઘારે ધુમાડાનું પ્રદુષણ, બહારના વાસી ફાસ્ટ ફૂડનું સેવન, ભેળસેળ વાળા તેલ માંથી બનાવેલ […]