જયારે પણ વાતાવરણમાં બદલાવ થાય છે ત્યારે સામાન્ય રીતે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યા થવાના કારણે તાવ, શરદી, ખાંસી થઈ જતી હોય છે. એવામાં ઘણા લોકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. વાતાવરણ બદલાતા, ધૂળ માટી ના રજકણો શરીરમાં જવાથી, વઘારે ધુમાડાનું પ્રદુષણ, બહારના વાસી ફાસ્ટ ફૂડનું સેવન, ભેળસેળ વાળા તેલ માંથી બનાવેલ […]