Posted inHeath

જીવનભર સ્વસ્થ રહેવા આ નિયમો નું પાલન કરો

શું તમે પણ સ્વસ્થ અને નિરોગી રહેવા માંગો છો. તો આજે અમે તમને આ લેખમાં એવા કેટલાક નિયમો જણાવીશું. આ નિયમો જો તમે પણ અપનાવી લેશો તો તમે પણ જીવનભર સ્વસ્થ અને નિરોગી રહી શકશો. જો તમે બહાર જાઓ તે પહેલા દરરોજ નાકમાં ઘી, કે કોપરેલનું તેલ આંગળીથી નસકોરામાં લગાવી દેવું. કારણકે બહારનું પ્રદુષણ, રજકણો, […]