Posted inHeath

શરદી, ખાંસી અને ફલૂને દૂર ભગાવાનો અકસીર ઈલાજ

આપણે સવારે ક્યાંક બહાર કામથી ગયા હોય અને સાંજે ઘરે આવીયે ત્યારે આપણે શરદી કે ખાંસી કે ફ્લૂની સમસ્યા થતી હોય છે. કારણકે બહારનું વાતાવરણમાં ફેરફાર થવાથી અને માટી કે ધૂળના રજકણો શરીરમાં જવાથી શરદી ખાંસી, ગાળામાં બળતરા જેવી સમસ્યા થતી હોય છે. ઋતુમાં પરિવર્તન થવાથી વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારી થાય તે સામાન્ય છે. ઋતુમાં […]