Posted inHeath

સાંધાના દુખાવા, માથાનો દુખાવો, શરદી, પેટને લગતી સમસ્યા જેવી અનેક બીમારી માં આ ચૂરણ ખુબ જ ફાયદાકારક

આ ચૂરણ ને આયુર્વેદમાં શક્તિનું પ્રતીક તરીકે સ્થાન મળેલ છે. આ ચૂરણનું નામ સૂંઠ છે. સૂંઠ અર્થ શુદ્ધિ કરનાર. સુકાયેલા આદુના પાવડર ને સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે. આદુ સુકાઈ જાય ત્યાર બાદ તેમાંથી સૂંઠ બને છે. સુકાઈ ગયેલ આદુમાં કેલ્શિયમ, ફાયબર, સોડિયમ, આયર્ન, વિટામિન -સી અને વિટામિન-એ થી સારા પ્રમાણમાં હોય છે. શિયાળામાં જો […]