આપણે બધા જાણીએ જ છીએ કે સૂર્ય વગર જીવન શક્ય જ નથી. આપણા ઋષિમુનિયો દ્વારા કરાયેલા 12 આસનો નો સમૂહ એટલે જ સૂર્ય નમસ્કાર.મનની શાંતિ, તણાવ માંથી મુક્તિ, એનર્જી મેળવા માટે સૂર્ય નમસ્કાર કરવા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એકાગ્રતા વઘારવા માં મદદ કરે છે. યોગ કરવા શરીર માટે સારા છે. યોગ કરવાથી શરીર […]