Posted inHeath

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા આ રસની ત્રણ ચમચી પી લો

આપણા શરીરની રોગપ્રતિકારક શકતીને મજબૂત કરવા માટે દરરોજ ત્રણ ચમચી ગિલોયના રસનું સેવન કરવું જોઈએ. કોરીના કાળમાં આ ઔષઘીય જડીબૂટી સમાન ગિલોયના રસનું સેવન કરવાથી શરીરમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતામાં વઘારો કરે છે. કોરોના કાળમાં આ રસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગિલોય આયુર્વેદિક ઓષઘીમાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આયુર્વેદમાં ગિલોયને અમૃત માનવામાં […]