અત્યારે દરેકના ઘરે આસાનીથી લસણ મળી આવે છે કારણકે લસણ નો ઉપયોગ રસોઈ બનાવામાં ઉપયોગ કરવામાં આવે છે. લસણ ને રસોઈમાં નાખીને તેનો સ્વાદ વઘારી શકાય છે. લસણ સ્વાદ વઘારવા ઉપરાંત આયુર્વેદિક ગુણ પણ મળી આવે છે. શિયાળામાં લસણનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લસણ ગરમ હોવાના કારણે તે અનેક રોગ સામે […]