Posted inHeath

લાખો રૂપિયાની દવા કામ ના કરતી હોય તો કરી લો આ એક ચમચી ચૂરણ નો ઉપયોગ

આજે અમે તમને એક એવા ચૂરણ વિશે વાત કરીશું જે આયુર્વેદમા ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. અમે તમને જે ચૂરણ ની વાત કરીયે છીએ તેનું નું નામ ત્રિફળા ચૂરણ છે. આ ત્રિફળા ચૂરણ હરડે, આમળા, બહેડા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી વાત, પિત્ત, કફ આ ત્રણ દોષ દૂર થાય છે. […]