Posted inHeath

મોમાં આવતી દુર્ગઘને દૂર કરવાના સરળ ઉપાય

મોટાભાગે સ્ત્રીઓ ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરતી હોય છે. જેથી રસોઈનો સ્વાદ અનેક ગણો વઘી જાય છે. પરંતુ ઘણા લોકોને ડુંગળી અને લસણ નું સેવન કર્યા પછી લાંબા સમય સુઘી મોમાં દુર્ગઘ(સ્મેલ) રહેતી હોય છે. બોલતી વખતે પણ શ્વાસ માંથી દુર્ગઘ આવતી હોય છે. ઘણા લોકોને મોમાં આવતી દુર્ગઘથી પરેશાન થતા હોય છે. માટે […]