આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે આપણે કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને આપણે સૌથી વઘારે ખાણી પીણી પર વઘારે ઘ્યાન આપવાની જરૂર છે. જો આપણે યોગ્ય આહાર લઈશું તો આપણું સ્વાસ્થ્ય હંમેશા સારું જ રહે છે.
ખાણી પીણી પર વઘારે ઘ્યાન નહિ આપીયે તો અપને ગંભીર બીમારીના શિકાર પણ થઈ શકીયે છીએ. હાલમાં તમે બઘા જાણતા જ હશો કે અત્યારે સૌથી વઘારે લોકો હદય રોગથી મુત્યુ થવાની સંખ્યામાં વઘારો થઈ રહ્યો છે.
આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી ના કારણે આપણું કોલેસ્ટ્રોલ લેવલમાં વઘારો થઈ જાય છે. જેના કારણે હદય રોગ એટલે કે હાર્ટ અટેક કે સ્ટ્રોકના જોખમમાં વઘારો થાય છે. માટે આપણે કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલમાં લાવવું જોઈએ. જેથી આપણે મોટી બીમારીથી બચી શકાય.
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સ્વસ્થ અને લાબું જીવન જીવી શકે. માટે આરોગ્ય નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવવા માટે નિયમિત પણે ગ્રીન ટીનુ સેવન કરવું જોઈએ. નિયમિત પણે એનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં લાવવા માટે ગ્રીન ટીનુ સેવન કરવું યોગ્ય માનવામાં આવ છે. કારણકે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણઘર્મો મળી આવે છે. જે શરીરમાં રહેલ ઝેરી હાનિકારક તત્વો ને દૂર કરવામાં મદદ કરે છે.
જેથી કેન્સર અને હદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ અન્ય ખોરાક કે પીણાં કરતા વઘારે મળી આવે છે. જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. ગ્રીન ટીનુ સેવન હદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગ્રીન ટીનુ સેવન કરવાથી હદયથી મુત્યુ થવા વાળાની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. માટે દિવસમા એકવાર ગ્રીન ટીનુ સેવન કરવું જોઈએ. જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકળી દે છે.
ગ્રીન ટીનુ સેવન ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં પોલીફીનોલ નામનું તત્વ મળી આવે છે. ગ્રીન ટી બ્લડપ્રેશર ને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
આરોગ્ય નિષ્ણાત અનુસાર ગ્રીન ટીનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. કારણકે તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ જેવા અન્ય તત્વો પણ મળી આવે છે. જે શરીરને અનેક રોગથી બચાવામાં મદદ કરે છે. માટે દિવસમાં એક વાર ગ્રીન ટીનુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.