આજે આ આર્ટિકલમાં અમે તમને કમરની અને પેટની ચરબી કે મોટાપાને દૂર કરી દે તેવા ડ્રિન્ક વિશે જણાવીશું. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પરેશાન છે વઘતા જતા વજન ને લઈને. વજનને ઘટાડવા ઘણા લોકો બહુ જ પૈસા નો ખર્ચ કરે છે. તેમ છતાં જોઈએ તેટલો ફેર નથી પડતો.

પેટની ચરબીને ઓછી કરવા માટે ઘરે બનાવેલ પીણાનો ઉપયોગ કરીને ડાયટીંગ કે કસરત વગર વજન ઓછું કરી શકો છો. આ પીણાં નું સેવન કરીને મોટાપો દૂર કરીને ચરબીને ઘટાડી શકો છો. વજન ઓછું કરવા માટે અને પેટની ચરબીને ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયટીંગ અનુકૂળ કસરત કરતા હોય છે.

આ ઉપરાંત ઘણા લોકો બજારમાં મળતી દવાઓનું સેવન કરતા હોય છે. આ દવાનો ઉપયોગ કરીને મોટાપો દૂર કરે છે પરંતુ થોડા સમય પછી ફરીથી જાડા થઈ જાય છે. આપણા દેશમાં વજન વઘારે હોય તેવા લોકોની સંખ્યામાં વઘારો થઈ રહ્યો છે.

આજના સમયમાં આશરે ચાર કરોડ થી પણ વઘારે લોકો ભારતમાં છે. તેમનું વજન સામાન્ય કરતા ઘણું વઘારે છે. ઘણા લોકો શરૂઆતમાં મોટાપો વઘવા પર ઘ્યાન નથી આપતા, પરંતુ જયારે ખુબ જ વઘારે પ્રમાણમાં મોટાપો વધે છે ત્યારે તેને ઓછું કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે.

મોટાપો વધારે હોવાથી શરીરની ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. મોટાપાની અસર સીઘી કમર અને પેટ પર પડતી હોય છે. મોટાપા વઘવાના કારણે ઘણા લોકો મજાક ઉડાવતા હોય છે.

માટે તમે મોટાપાને દૂર કરવા માટે આ કુદરતી ઘરેલુ ઉપાય અપનાવશો તો મોટાપાથી કાયમી છુટકાળો મળી જશે. આજે અમે તમને એક એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીશું જેનો ઉપયોગ માત્ર 7 દિવસ કરવાથી પેટની ચરબી, કમરની ચરબી ઓછી કરીને વજન ઓછું કરી શકશો.

મેથીદાણા: મેથીદાણા સ્વાદમાં થોડા કડવા લાગે છે. પરંતુ તે રસોડામાં અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. મેથીદાણામાં વિટામિન, ફાયબર, પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. માટે આહારમાં મેથીદાણાનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ મેથીદાણા નું પીણું બનાવવાની રીત વિશે.

મેથીદાણાનું પીણું બનાવવાની રીત: પેટની ચરબી, કમરની ચરબી અને મોટાપાને ઘટાડવા માટે એક પેનમાં એક ગ્લાસ પાણી લઇ લેવાનુ છે. ત્યારબાદ તેમાં બે ચમચી મેથી નાખીને આખી રાત ઢાંકીને રહેવું દો. ત્યારબાદ સવારે ઉઠીને તે પાણી માંથી મેથીને કાઠીને બરાબર ચાવીને ખાઈ લો, ત્યારબાદ તે પાણીને પણ પી જાઓ.

જો તમે પણ આ રીતે સતત સાત દિવસ કરશો તો તમારા પેટની ચરબી અને કમર ચરબીને દૂર કરીને વજન ને ઘટાડવામાં મદદ કરશે. આ ઘરેલુ પીણાંનું સેવન કરવાથી તમારી 38 ની કમર 30 ની થઈ જશે. મોટાપાને દૂર કરવા માટે ખાવા પીવામાં ફેરફાર કરવો જરૂરી છે. વજન ઘટાડવા માટે બહારના જંકફ્રુડ નું સેવન કરવાનું બંઘ કરવું જોઈએ.જેથી વજન સરળતાથી ઘટાડી શકાય.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *