આજે અમે તમને આ લેખમાં ઇસબગુલ ખાવાથી શું ફાયદાઓ થાય તેના વિશે માહિતી આપીશું. ઇસબગુલ એક મસાલો છે. જે ભોજનના સ્વાદ વધારવામાં ઉપયોગી છે. તેના સિવાય અનેક રોગોને પણ દૂર કરવામાં ઉપયોગી છે.
જો તમને એસિડિટી, કબજિયાત, અપચો, ગેસ, જેવી સમસ્યા હોય તો તમે ભોજન માં ઇસબગુલ નો ઉપયોગ કરવો. જેથી તમારા આંતરડામાં જામી ગયેલા કચરાને બહાર કાઠીને પેટને સાફ રાખે છે.
જો તમને હૃદય રોગ જેવી બીમારીનો સામનો કરી રહ્યા છો તો તમારી માટે ઇસબગુલ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. જે દવા કરતા પણ વધારે અસરકારક છે.
ઇસબગુલ એન્ટી તત્વો થી ભરપૂર છે. જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી છે અને સારા કોલેસ્ટ્રોલ ને વધારવાનું કામ કરે છે. તેમાં રહેલ ફાયબર પાચનશક્તિમાં સુઘારો કરે છે.
જો તમે દરરોજ દૂધમાં 1- 2 ચમચી મિક્સ કરીને પીવો છો તો તમને તેના અનેક સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ઈસબગુલનો કોઈ સ્વાદ નથી હોતો. પરંતુ તે સ્વાસ્થ્ય ની તુલનામાં તે દવા કરતા પણ વધારે ફાયદાકારક છે.
જો તમને કબજિયાત ની સમસ્યા વારે વારે થતી હોય તો તમેં આ ઇસબગુલનો ઉપયોગ કરી શકો. આ રીતે ઉપયોગ કરો, 1 ગ્લાસ ગરમ પાણી કરો તેમાં 1 ચમચી ઇસબગુલ નાખીને મિક્સ કરો અને તેને પી જાઓ. આમ કરવાથી સવાર સુધીમાં પેટ એકદમ ચોખ્ખું થઈ જશે. અને પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા પણ દૂર થઈ જશે.
જો તમને મળ ત્યાગ કરવામાં વધારે તકલીફ પડે છે અને આસાનીથી મળ બહાર આવતું નથી તો પણ તમે ઇસબગુલ ને દૂધમાં ઉમેરીને સેવન કરી શકો છો. જેથી છૂટથી પેશાબ આવશે.
જો તમારા શરીરમાં અસહ્ય ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે તો તમને હૃદય રોગ પણ થઈ શકે છે. જો તમે આ નું સેવન કરશો તો તમને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી. વાસ્તવમાં તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જેથી હાર્ટ અટેક થવાની સંભાવના નહિવત થઇ જાય છે.