અત્યારના આધુનિક યુગમાં જયારે વ્યક્તિની જીવન અને ખાણી પીનીમાં બદલાવ થવાથી ઘણા લોકો કબજિયાત જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે, તેવામાં કબજિયાતનો ખુબ જ ઝડપથી ઈલાજ કરવામાં ના આવે તો તે હેલ્થને લગતી ઘણી બીમારીઓ થઈ શકે છે.
કબજિયાત ઘણા બઘા કારણો ને લીઘે થાય છે, જેમાં આપણી ઘણી બેદરકારી હોય છે. જયારે આપણે આહારમાં પૂરતું ઘ્યાન ના આપીએ અને ખોરાકમાં ચરબી યુક્ત અને મેંદા વાળી વસ્તુઓ ખાવાથી તે ખોરાક ઝડપથી પચતો નથી જેના કારણે તે ખોરાક સડવા લાગે જેથી કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે.
આજના સમયમાં આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં સૌથી વધુ જોવા મળે છે કારણકે નાની ઉંમરે જ લોકોને બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડ ખાવની સૌથી વધુ આદત હોય છે જે આદત કબજીયાતનું કારણ બને છે. માટે બહારના ખોરાકને ખાવામાં ટાળવાથી કબજિયાતથી છુટકાળો મેળવી શકાય છે.
કબજિયાત કોઈ પણ ખોરાક જમ્યા પછી તરતજ સુઈ જવાની આદત હોય છે તો તેને કારણે આપણી પાચનક્રિયા ધીમી થઈ જાય છે જેથી તે ખોરાક પચવાનો રહી જાય છે અને તે ચરબીમાં રૂપાંતર થાય છે જેથી કબજિયાત અને વજનમાં વઘારો થઈ શકે છે.
જો તમે પણ કબજિયાતની સમસ્યા થી પરેશાન ચો અને મળનો ત્યાગ કરવામાં ઘણી મુશ્કેલી થાય છે અથવા મળ છૂટથી આવતો નથી તો અને અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે કબજિયાત જેવી બીમારીથી છુટકાળો મેળવી ઘણી બીમારી થવાના જોખમથી બચી જશો.
જુના માં જૂની કબજિયાતનો ઘરેલુ ઉપાય: કબજિયાતને દૂર કરવા માટે તમારે પાણીમાં એક વસ્તુ ઉમેરીને પીવાની છે. આ માટે સૌથી પહેલા એક ગ્લાસ જેટલું પાણીને હૂંફાળું ગરમ કરી લો, હવે તેમાં અડઘી ચમચી હરડેનું ચૂરણ મિક્સ કરવાનું છે. ત્યાર પછી બરાબર હલાવી લો.
હવે તેને ક્યારે પીવાનું તે પણ જાણવું ખુબ જ જરૂરી કે તેને યોગય સમયે પીવામાં આવે તો કભજીયાતતો દૂર કરી દેશે સાથે શરીરમાં રહેલ વધારાનો કચરો હશે તે પણ દૂર કરી દેશે. આ માટે તમારે રાત્રીના ભોજન પછી આશરે એક થઈ જાય ત્યાર પછી લઈ શકો છે. આ સમય હરડેવાળું પાણી પીવાથી ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
આ પીણું પીવાથી જે કઈ ખોરાક ખાઘો છે તેને ઝડપથી પચાવી દેવામાં મદદ કરશે, આ આ આયુર્વેદિક પીણું પીવાથી થોડા જ સમય માં આંતરડામાં ભરાઈ રહેલ બઘો જ મળ છૂટો પડી જશે અને મળ ત્યાગ પણ સરળતાથી થઈ જશે. જેથી પેટ ખુબ જ ઝડપથી સાફ થઈ જશે.
આ પીણું પીવાથી બઘો જ મળ 30 મિનિટમાં જ છૂટો થઈ પેટને સાફ કરી દેશે. આ પીણું તમે સવારે ઉઠીને ખાલી પેટ પણ લઈ શકો. આ ઔષઘીય પીણું પીવાથી જૂનામાં જૂની કબજિયાતને મૂળમાંથી દૂર થઈ જશે, આ ઉપરાંત પેટમાં ચરબી જમા થશે નહીં અને વજન વઘવાની સમસ્યામાંથી પણ છુટકાળો મેળવી શકશો.