આપણા શરીરમાં એવા ઘણા બધા કારણો હોય છે. જેના લીધે આપણે ખુબ જ ગંભીર બીમારીના શિકાર બનીયે છીએ. આપણા શરીરમાં પાણીની ઉણપ અને બ્લડની કંઈ ને કારણે શરીરને ઘણું નુકશાન પહોંચાડે છે. જેથી આપણે અનેક રોગોની ઝપેટમાં આવી શકીયે છીએ.
આપણા શરીરમાં કંઈપણ ઉણપ થવા ના દેવી જોઈએ. આપણા શરીરમાં જો ઓમેગા-3 ની ઉણપના કારણે તે ઘણું નુકશાન
પહોંચાડે છે. આ કમીના કારણે તમેં કોઈ પણ કામ માં પૂરતું ધ્યાન પણ કેન્દ્રિત નથી કરી શકતા.
દરેક લોકો જાણે છે કે ઉંધ પુરી ના થવા ના કારણે શરીરમાં નબળાઈ અને બીજી અન્ય સમસ્યા થઇ શકે છે. માટે તમારે દિવસમા 6-7 કલાક ની ઉંધ લેવી જ જોઈએ. અમે તમને જણાવીશું કે ઓમેગા-3 કઈ વસ્તુ માંથી વધારે મળે તેના વિશે વધુ જાણીએ. જેથી તમે સુરક્ષિત અને તંદુરસ્ત રહી શકો.
અખરોટ : અખરોટની અંદર ખુબ જ વધારે પ્રમાણ માં ઓમેગા-3 ફેટી એસિડ આવેલ છે. જે મગજને વિકસીત કરવામાં મદદરૂપ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માટે અખરોટને રાત્રે પલાળીને સેવન કરવું જોઈએ જેથી ઘણા લાભ થાય છે. જેથી શરીરને પૂરતું ઓમેગા-3 આસાનીથી મળી રહે.
બદામ : બદામ નું સેવન કરવાથી અઢળક પ્રમાણમાં ઓમેગા-3 મળી રહે છે. રાત્રે બદામને પલાળીને સવારે ઉઠીને તે પલાળેલી બદામની છાલ કાઢીને સેવન કરવું. આવી રીતે ખાવાથી ઘણા બધા લાભ થાય છે. બદામનું સેવન યાદશક્તિમાં વધારો કરે છે.
લસણ : ઓમેગા-3 થી ભરપૂર છે આ લસણ. ખોરાકનો સ્વાદ વધારવા માટે ભારતીય રસોડામાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લસણ પાચન ક્રિયાને પણ સુધારે છે. શરીરની શારીરિક નબળાઈને ને દૂર કરવામાં મદદ કરે છે. લસણ સ્વથ્ય માટે ખુબ જ સારું છે. લસણ નું સેવન દરરોજ કરવું જોઈએ તેનાથી અનેક લાભ પણ થશે.
કિસમિસ : સૂકી દ્રાક્ષ માં કેલ્શિયમ, ઓમેગા-3, વિટામિન, ઝીંક, જેવા પોષક તત્વો આવેલા છે. સૂકી દ્રાક્ષ નું સેવન કરવાથી
કબજિયાત, પાઈલ્સ, એનિમિયા જેવી સમસ્યા માં ધણી રાહત મળે છે. તમારે સૂકી દ્રાક્ષ ને રાત્રે પાણીમાં પલાણીને સવારે ઉઠીને તેનું સેવન કરવું.
આ એવા ડ્રાયફ્રૂટ છે જે તમને આસાનીથી મળી રહેશે. દરેક લોકો જાણે જ છે કે ડ્રાયફુટ ખાવા આપણા શરીર માટે ખુબ જ સારા છે. ડ્રાયફૂટને યોગ્ય સમયે જ ખાવા જોઈએ. જેથી તેના ફાયદા વધારે થાય.