Posted inHeath

છાતીમાં જામેલા ગમે તેવા જીદી કફને દૂર કરવા અને સતત આવતી ખાંસી મટાડવામાં ખુબ જ ફાયદાકારક

ઋતુ બદલાતા વાતાવરણમાં પલટો આવવાથી તાવ, શરદી, ઉઘરસ દરેકને થાય છે. તાવને મટતા વાર નથી લગતી પણ ખાંસી થાય તો ઘણા દિવસ સુધી રહે છે જેથી તે વ્યક્તિ હેરાન થઈ જાય છે. ગળામાં કફ જામી જવાની સમસ્યા કોઈ પણ દિવસે થઈ જાય છે. ગરમ પાણી પીવાથી અને ગરમ પાણીના કોગળા કરવાથી ખાસીમાં રાહત મળે છે. […]

Posted inHeath

દરરોજ સવારે ખાલી પેટ આ વસ્તુના બે દાણા ખાઈ લો.

આજે અહીંયા આ આર્ટિકલમાં એક એવી વસ્તુ વિશે વાત કરીશું જે દરરોજ સવારે ખાલી પેટ લેવાથી ઘણો ફાયદો થાય છે. દરેક ના ઘરમાં આ વસ્તુ હોય છે તમને તે રસોડામાં આસાનીથી મળી રહેશે. જો તમે રસોડામાં રહેલી વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારે ડોક્ટર જોડે જવાની જરૂર પણ નહિ પડે. તે વસ્તુનું નામ કાળા […]

Posted inHeath

અસ્થમા રોગમાં રાહત મેળવવા કરો આ ઘરેલું ઉપાય

દમ અને અસ્થમા ની બીમારી શ્વાસ લેવાની તકલીફના કારણે થાય છે. કારણકે શ્વસન તંત્ર આજુબાજુ સોજો આવવાના કારણકે શ્વાસ નળી સંકોચાવવા લાગે છે. જેના કારણે નાના શ્વાસ લેવા પડે છે. છાતીમાં ખેંચાણ અને શ્વાસ ફૂલવાની સમસ્યા અને ખાંસી આવવાની ચાલુ થઈ જાય છે. કોઈપણ ઉંમરે આ બીમારી થઈ શકે છે. અસ્થમા થવાનું કારણ : બહારની […]

Posted inHeath

રાતે ઊંઘ ના આવતી હોય તો દૂઘમાં આ એક વસ્તુ નાખીને પી જાઓ

સારી ઊંઘ બઘાને ગમે. ઘણા લોકો સારી ઊંઘ લાવવા માટે ઘણા વલખા મારતા હોય છે. ઘણા બઘા લોકો ઊંઘવા માટે લાઈટ બંઘ રાખે છે અંથવા તો ઊંઘતા પહેલા વાંચે છે. આવું કરવાથી પણ તેમને ઊંઘ આવતી નથી. ઘણા લોકોને અન્ય કોઈ બીમારીના કારણે ઊંઘ આવતી નથી. જો તમારે સારી ઊંઘ જોઈતી હોય તો તમે પણ […]

Posted inHeath

મોંઘી દવાઓનો ખર્ચ કર્યા વગર શરીરની કોઈ પણ બ્લોક નસોને ખોલવા માટે ના ઘરેલું ઉપાય

આપણા શરીરના રક્ત સંચારના અનેક કારણો હોઈ શકે છે. જો શરીરમાં યોગ્ય રીતે રક્ત પ્રવાહ ન થતો હોય તો તેના ઘણા લક્ષણો જોવા મળી આવે છે. જેમકે ખાલડી ચડવી, પાચન સંબઘી સમસ્યા, હાથ પગ ઠંડા થવા. માટે ધન લોકો રક્ત પ્રવાહને વઘારવા માટે કેટલીક દવાઓ અને કસરત પણ કરે છે. જો તમે શરીરમાં રક્ત પરિવહન […]

Posted inFitness

શું તમને પણ નસકોરાની સમસ્યા ખુબ જ પરેશાન છો? તો અપનાવી લો આ આયુર્વેદિક ઉપાય

મોટાભાગના દરેક લોકોને સુતા સમયે નાકમાંથી અવાજ આવવાની સમસ્યા છે. જેથી બાજુમાં સુતેલા વ્યક્તિને અવાજ આવવાથી ઉંઘ વામાં પરેશાની થાય છે. ઊંઘ આવેલી પણ ઉડી જાય છે. આ નાકમાંથી નીકળતા અવાજ ને નસકોરા, ઘરાતા ના જેમાં નામે ઓળખવામાં આવે છે. આ સમસ્યાના કારણે ઊંઘ બગડે છે. નસ્કોરાનો અવાજ આવે ત્યારે ગાળાના ઝડબા ગર્જના કરવા લાગે […]

Posted inFitness

પેટમાં થયેલ ગમે તેવા દુખાવાને દૂર કરવાંના આયુર્વેદિક ઘરેલું ઉપાય

અમુક વખત વાસી ખોરાક ખવાઈ જાય અથવા કોઈ રોગના સૂક્ષ્મ કણો શરીરમાં જવાથી પેટનો દુખાવો શરુ થાય છે. પેટમાં દુખાવો થવાથી ઘણું પેઈન થાય છે. માટે અમે તમારા માટે એવા કેટલાક આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે. બ્લેક મીઠું : સૂંઠ, અજમો, કાળું મીઠું, હિંગ, યવક્ષાર આ બધી […]

Posted inFitness

દરરોજ આ વસ્તુનું સેવન કરી લો લોહીની ઉણપ ક્યારેય નહિ થાય

આપણી વધતી જતી ઉમર આપણા ચહેરા પર દેખાવા લાગે છે. જેના કારણે આપણા ચહેરા પર કરચલીઓ દેખાવાનું શરૂ થઇ જાય છે. વૃદ્ધાવસ્થા માં ચહેરા પર કરચલી ના દેખાવા દેવી હોય અને મોટી ઉંમરે પણ એક દમ જવાન દેખાવા માંગતા હોય તો કરી લો આ નાની એવી વસ્તુનો ઉપયોગ. આ વસ્તુનો ઉપયોગ તમે આહાર માં અને […]

Posted inHeath

રાત્રે સુતા પહેલા આ વસ્તુના 2 ટુકડા દૂધમાં નાખીને પીવાથી ડાયાબિટીસ, હાઈ બીપીની સમસ્યા, બલ્ડપ્રેશર જેવી અનેક બીમારીમાં ફાયદાકારક

આપણે બધા જાણીએ છીએ કે આપણા ખરાબ ખાન પાન ના કારણે અપને બીમારીના શિકાર બનીયે છે. ખરાબ ખાન પાનના કારણે આપણા આર્ટરીજની દીવાલમાં દબાણ વધવા લાગે છે જેના કારણે આપણે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થતી હોય છે. અત્યારના સમયમાં આખી દુનિયામાં લગભગ ઘણા લોકો હૈ બલ્ડ પ્રેશરની સમસ્યાથી પીડાય રહ્યા છે. હૃદય સારી રીતે […]

Posted inHeath

ઈમ્યુનીટી વઘારવા કરી લો આ એક જ્યૂસનું સેવન ક્યારેય બીમારી ના શિકાર નહિ થાઓ.

તમે બધા જાણો છો કે બજારમાં 2 પ્રકાની દ્રાક્ષ મળી આવે છે. હળવી લીલા રંગની અને કાળા રંગની જોવા મળે છે. દરેક ને એનું સેવન કરવું ખુબ ગમે છે. તેમાં રહેલ ફાયબર, કેલરી, વિટામિન-સી, વિટામિન-ઈ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં તેને અમૂલ્ય ખજાનો કહેવામાં આવે છે. જો તમે નિરાશા અને હતાશા દૂર […]