Posted inHeath

દરરોજ રાત્રે સૂતા પહેલા આ વસ્તુના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળી બીજા દિવસે સવારે ચાવી ચાવીને ખાઈ લો આજીવન ભૂલી જવાની સમસ્યા થશે નહીં

વધતી ઉંમરમાં ખોટો આહાર, ખરાબ દિનચર્યા અને તણાવને કારણે ઘણી બીમારીઓ દસ્તક આપે છે. ખાસ કરીને, 30 વર્ષની ઉંમર પછી, લોકોને ભૂલવાની બીમારી પણ થવા લાગે છે. આ માટે ખાનપાન અને રહેવાની આદતો પર વિશેષ ધ્યાન આપો. નિષ્ણાતોના મતે, ભૂલી જવું એ એક સામાન્ય સમસ્યા છે. તે પ્રાથમિક તબક્કે સારવાર યોગ્ય છે. લાંબા સમય સુધી […]

Posted inHeath

દરરોજ આ ડ્રાયફ્રુટ છ થી સાત દાણા ખાઈ લો વધુ વજન હાઈ બીપી અને ડાયાબિટીસથી ઘણી હદ સુધી છુટકારો મળી શકે છે

મિત્રો આજની આધુનિક જીવનશૈલી સાથે સંકળાયેલા ત્રણ મુખ્ય રોગો એટલે કે સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે. આ 3 બિમારીઓ આજે વિશ્વ માટે એક મોટું સંકટ બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે. જયારે એક અબજ 28 કરોડ લોકો હાઇપરટેન્શનનો શિકાર છે. આમાંના મોટાભાગના […]

Posted inHeath

શરીરમાં આ સિગ્નલ જણાય તો સ્ટ્રોકના હોઈ શકે છે અઠવાડિયામાં 5 દિવસ આ કામ કરશો તો 80% સ્ટ્રોકના જોખમથી બચી જશો

દર વર્ષે સ્ટ્રોકની સંખ્યા વધી રહી છે અને તે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. તેથી, આ ગંભીર સંકટ અને વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, સ્ટ્રોક વિશે જાગૃતિ લાવવા દર વર્ષે ‘સ્ટ્રોક ડે’ ઉજવવામાં આવે છે. વિશ્વ સ્ટ્રોક દિવસ દર વર્ષે 29 ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિશ્વ સ્ટ્રોક દિવસનો વિષય […]

Posted inBeauty

ત્વચાને થોડું પણ નુકશાન કર્યા વગર ઘરે જ આ ફેસપેક બનાવી મસાજ કરો ત્વચા પર એટલી કુદરતી ગ્લો આવી જશે કે બ્યુટી પાર્લરલમાં જવાનું નામ નહીં લો

મિત્રો પ્રાચીન સમયમાં મહિલાઓનો દેખાવ ખુબ જ સુંદર હતો. તે સમયમાં મહિલાઓ તેમના ચહેરાની પોતાની સુંદરતા વધારવા માટે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી રહી હતી. મિત્રો આજના સમયમાં પણ ઘણી મહિલાઓ છે જે કુદરતી વસ્તુનો ઉપયોગ કરી ચહેરાની સંભાળ લે છે. પરંતુ આજના સમયનું પ્રદુષિત વાતાવરણ અને કામના વ્યસ્તને કારણે ત્વચાનું પૂરતું ઘ્યાન આપી શકતા […]

Posted inHeath

યુરિક એસિડ વધવાને કારણે સાંધામાં થતો અસહ્ય દુખાવો બંધ કરવા માટે રસોડામાં રહેલી આ 3 વસ્તુઓ શિયાળામાં ખાવાની શરુ કરો

શિયાળાની ઠંડીમાં આર્થરાઈટીસના દર્દીઓ સૌથી વધુ પીડાય છે. આ ઋતુમાં જે લોકોને યુરિક એસિડ વધારે હોય છે તેમને વધુ સમસ્યા થાય છે. યુરિક એસિડ વધવાથી ગાઉટનો દુખાવો વધે છે. સંધિવાને કારણે સાંધાના દુખાવા અને સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા વધુ રહે છે. શિયાળામાં ખરાબ ડાઇટનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર ઝડપથી વધી જાય છે, જેનાથી સંધિવાના દર્દીઓને […]

Posted inHeath

દરરોજ બે થી ત્રણ પેશી ખાઈ જાઓ શરીરમાં આજીવન લોહી ઓછું નહીં થાય વારે વારે થાક લાગવો, હાથ પગના દુખાવા, શારીરિક કમજોરી ને દૂર કરશે

ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ખજૂર મગજની કમજોરી દૂર કરવામાં તકલીફ અને ખાસ કરીને દમના રોગ માં ખૂબ જ લાભદાયક છે. ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ખજૂર ખાંસી તાવ અને મરડાના દર્દી […]

Posted inHeath

જીમ માં કસરત કરીને થાકી ગયા હોય તો ઘરે જ આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરી લો ગમે તેવી વઘી ગયેલ મેદસ્વીતાને ઘટાડી વજન ઓછું કરશે

આજે ઘણા લોકો મેદસ્વીતાના શિકાર હોય છે, વ્યક્તિના શરીરમાં લાઈફસ્ટાઈલ માં ફેરફાર થવાના કારણે મેદસ્વીતા જેવા સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત ઘણી બધી નાની મોટી બીમારીના શિકાર બનવું પડતું હોય છે. શરીરમાં મેદસ્વીતા વધવાના ઘણા બધા કરાનુ હોય છે, જેમ કે, મેંદા વાળી વસ્તુઓ ખાવી, ચરબી યુક્ત ખોરાક ખાવો, એક સાથે […]

Posted inHeath

એરંડિયાના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને ગરમ કરી હાડકા અને સાંઘાના દુખાવામાં માલિશ કરી દો થોડા જ સમયમાં દુખાવા ગાયબ થઈ જશે

દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે વઘતી ઉંમરે તેમનું સ્વસ્થ અને નિરોગી રહે. પરંતુ આજના સમયમાં વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલી માં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થતી હોય છે. વ્યક્તિની અમુક ઉંમર પછી શરીરમાં બીમારીઓ થવાની શરૂઆત થતી હોય છે. વઘતી ઉંમરે સાંઘા ના દુખાવા થવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. જે […]

Posted inHeath

કેલ્શિયમ થી ભરપૂર ખાઈ લો આ વસ્તુ આજીવન શરીરમાં કેલ્શિયમ ઉણપ દૂર કરી હાડકાને પથ્થર જેવા મજબૂત બનાવશે

કેલ્શિયમ હાડકા માટે ખૂબ જ જરૂરી હોય છે. શરીરમાં હાડકા કમજોર પડવાના કારણે વધતી ઉંમરે હાડકામાં કડકડ અવાજ, સાંઘા ના દુખાવા જેવી સમસ્યા થવા લાગે છે જેના કારણે ઘડપણ માં પણ ચાલવા ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી હોય છે. દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા પૌષ્ટિક અને હેલ્ધી ખોરાક ખાતા હોય છે. પરંતુ […]

Posted inFitness

ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો 5 મિનિટમાં તૈયાર થતી આ 4 ટેસ્ટી વસ્તુઓ આજથી જ ખાવાની શરુ કરો

યોગ્ય આહાર લેવા અને નિયમિત વ્યાયામ કરવા છતાં, કેટલાક લોકો તેમનું વજન ઘટાડી શકતા નથી અને કેટલાક લોકો તેમનું વજન કેમ વધી રહ્યું છે તે સમજી શકતા નથી. વાસ્તવમાં, આજકાલ ખરાબ પોષણ, બહારના ખોરાક અને માનસિક સમસ્યાઓના કારણે વજન વધવા લાગે છે, જેને નિયંત્રિત કરવું પણ ખૂબ મુશ્કેલ છે. પરંતુ, એવું નથી કે વજન ઘટાડવું […]