આપણા દેશમાં સૌથી વધુ પ્રદુષણ જોવા મળી રહ્યું છે. પ્રદુષણ ના કારણે દુનિયા માં સૌથી વધારે ખતરો જોવા મળી રહ્યો છે, વધારે પ્રદુષણ કારણે આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ સૌથી વધુ જોખમ રહે છે.

તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે આપણા દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ પ્રદુષિત રાજધાની બની ગઈ છે. પ્રદુષિત વાતાવરણ હોવાના કારણે સામાન્ય વ્યક્તિનું જન જીવન ખોરવાઈ ગયું છે, પ્રદુષણ ના કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે.

પ્રદુષણના કારણે ભારત દેશમાં આશરે 1 લાખ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વધારે પ્રદુષણ કારણે આપણું જીવન ખુબ જ ટૂંકું થઈ ગયું છે, વધારે પ્રદુષિત વાળા વાતાવરણમાં રહેવાથી આશરે 6 વર્ષ જીવન ટૂંકું થઈ જાય છે,

વધારે પડતા પ્રદુષણ ના કારણે આંખો અને ત્વચાને સૌથી વધુ ન નુકસાન થતું હોઈય છે. આ ઉપરાંત ફેફસા અને હૃદયની કાર્યક્ષમતા ખુબ જ ઓછી થઈ જાય છે. ફેફસા અને હૃદય ખરાબ થઈ જવાથી શ્વાસને લગતી સમસ્યા અને હાર્ટ અટેક જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.

who દ્વારા જણાવામાં આવ્યું છે, પ્રદૂષણથી સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન થઈ શકે છે. માટે પ્રદુષણ થી બચવા માટે આપણે કેટલાક બચાવ પણ કરવા જોઈએ જેથી આપણું જીવન સ્વસ્થ રહે અને આશરે 2 થી 4 વર્ષ વધુ જીવી શકીશુ.

આશરે ત્રણ વર્ષથી વધુ મહિલાઓ પ્રદુષણ વાળા વાતાવરણમાં રહેતો તે સ્ત્રીઓમાં સૌથી વધુ હાર્ટએટેકની સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત મહિલાઓમાં મેદસ્વીતા, ડિમેન્શિયા થવાનું જોખમ વધુ રહેતું હોય છે. આ માટે કેટલાક બચાવ કાર્ય કરવા પડશે.

પ્રદુષણના કારણે ગંભીર સ્વાસ્થ્ય બીમારીઓ આવી શકે છે. જો વધારે પ્રદુષણમાં રહીને આંખો લાલ થઈ જાય, આંખો સુકાવવા લાગે, આંખોનો દુખાવો થાય ત્યારે આંખોને પટપટાવતા રહેવું જોઈએ. આ ઉપરાંત આંખો પર ચશ્મા પહેરી ને બહાર નીકળવું જોઈએ, જેથી આંખોને વધારે પડતા નુકશાન થી બચાવી શકાય છે.

પ્રદુષિત વાતાવરણમાં રહેવાથી હૃદયઆ એન ફેફસા નબળા પડવા લાગે છે આ માટે આપણે પુષ્કર પ્રમાણમાં પાણી પીવું જોઈએ, સાથે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. આ ઉપરાંત રોજે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ જે ફેફસા ને સાફ અને ચોખા રાખવામાં મદદ કરશે.

પ્રદુષિત વાતાવરણમાં રહેતા હોય તો આપણે રહેતા હોય તેની આજુબાજુ વધારે માં વધારે વૃક્ષ વાવવા જોઈએ જેથી આપણે વધારે પડતા પ્રદૂષણથી થતા નુકશાનથી બચી શકીશું, આ ઉપરાંત રોજે વ્યાયામ, યોગા અને કસરત, વોકિંગ કરવું જોઈએ, જે માંગને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે, કસરત અને યોગા, વોકિંગ જોગિંગ કરવાથી આપણા શરીરમાં વધારે પરસેવો થશે જેથી શરીરનો બધો જ વધારાનો કચરો દૂર થઈ જશે.

પ્રદૂષણથી થતા વધુ નુકસાન થી બચવા માટે આપણે ઝાડ નીચે બેસીને સવારે શુદ્ધ ઓક્સિજન લેવું જોઈએ, જે ફેફસા માટે ખુબ જ ફાયદાકારક છે. વધારે પડતા પ્રદુષણ કારણે વાળ અને ત્વચાને સુરક્ષિત રાખવા માટે માથા અને ચહેરા પર રૂમાલથી ઢાંકીને રાખવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *