ઊંઘ આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. પરંતુ ઘણા એવા લોકો છે જેમને રાતે મોડા સુધી આમ તેમ પડખા ફેરવવા છતાં પણ ઊંઘ આવતી નથી. આ માટે આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમને ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે.
માનવ જીવન માટે પૂરતી ઊંઘ મળે રહે તે જરૂરી છે. કારણકે ઊંઘ પુરી લેવાથી શરીરને નિરોગી રહે છે. જો તમે પૂરતી ઊંઘ નથી લઈ શકતા તો શકરીરમાં ઘણા ઘણી બધી નાની મોટી બીમારી થવાની સંભાવના વધી જાય છે.
જેમકે દિવસ દરમિયાન શરીરમાં થાક, બેચેની, ચક્કર આવવા, કરતા કરતા કરતા ઊંઘ આવવી જેવી તકલીફનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકોને ઊંઘ અવતતી નથી તે લોકો ઊંઘ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરતા હોય છે.
ઘણા લોકો ઊંઘ ના આવવાના કારણે મેડીકલમાં માંથી મળતી ઊંઘ ની ગોળીઓ પણ ખાવાનું ચાલુ કરી દેતા હોય છે, જે શરીરના અંગોને ખુબ જ નુકશાન પહોંચાડી શકે છે. જો તમારે પણ દવા વગર જ કુદરતી રીતે ઊંઘ લાવવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું.
આ ઉપાય કરવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદો પણ થશે અને તમને 5 મિનિટ માં જ ધસધસાટ ઊંઘ લાવવામાં મદદ કરશે. આ માટે તમારે એક વાટકી દૂધ લેવાનું છે, હવે તે દૂધને ધીરૂમાં ગેસ પર ગરમ કરવા માટે મુકો, હવે તેમાં એક ટુકડો સાકરનો નાખવાં છે,
ત્યાર પછી ગંઠોડા નું ચૂરણ એક ચપટી નાખવાનું છે, હવે બરાબર હલાવો થોડું હૂંફાળું ગરમ થઈ જાય ત્યારે તેને નીચે ઉતારીને પીવા જેટલું ઠંડુ થઈ જાય ત્યારે તેણે પીવાનું છે. સુવાના પહેલા આ દૂધ નું સેવન કરવાનું છે.
જેથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવશે. સારી ઊંઘ મેળવવા માટે રાતના ભોજનમાં ખાટા, તીખા અને ચરબી વાળા અને નશા વાળા પદર્થોનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ, જેથી પૂરતી ઊંઘ લેવા માં મુશ્કેલી નહીં થાય.
આ સિવાય જો તમે સુવાના 5 મિનિટ પહેલા આ એક નામ નું ઉચ્ચારણ કરશો તો પણ તમને ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે, આ માટે તમારે એક શાંત રૂમ માં પલોટી વાળીને બેસવાનું છે, ત્યાર પછી ૐ નામ નું ઉચ્ચારણ કરવાનું છે.
ૐ નામનું ઉચ્ચારણ 5 મિનિટ કરવાથી માનસિક અને શારીરિક દરેક સમસ્યા નો અંત આવે છે. ૐ એક શક્તિ શાળી પ્રતીક છે જે દરેક દુખનું નિવારણ કરે છે માટે જો તમને રીતે ઊંઘ આવતી નાખી, ખરાબ સપના આવે છે, તો આ ૐ નામનું ઉચ્ચારણ કરવાથી ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે.
ઊંઘ માટેની એક ગોળીઓ ખાધા વગર જ આ ઉપાય કરવાથી તમને કુદરતી રીતે ઊંઘ મેળવવા માટે ખુબ જ મદદ કરશે. આ ઉપય ખુબ જ સરળ છે.