Posted inHeath

આયુર્વેદ પ્રમાણે તરબૂચ ક્યારે અને કોને ખાવું, કોના માટે તરબૂચ ઝેર સમાન છે જાણો તરબૂચ ખાધા પછી કઈ વસ્તુઓ ના ખાવી

જયારે ઉનાળાની શરૂઆત થાય અને માથે ગરમી લાગવા લાગે ત્યારે સૌથી પહેલા તમારા મગજમાં જે ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય તે તરબૂચ છે. તરબૂચનો ઉપયોગ ઉનાળામાં ગરમી સામે રક્ષણ મેળવવા ખુબજ થાય છે. એક તરબૂચ ની અંદર ૯૦ થી ૯૫ ટકા જેટલું પાણી રહેલું છે,જે આપણા શરીર માટે ઉનાળામાં પૂરતું છે. હવે આ તરબૂચ કોણે ખાવું […]