Posted inHeath

ધાધરનો એક માત્ર દેશી ઈલાજ ચોમાસામાં મળી આવતા આ પાનનો રસ દિવસમાં બે વખત લગાવો ફક્ત 5-7 દિવસમાં જ મટી જશે

ધાધર એક ચામડીનો રોગ છે જે થવાથી ખુબ જ ઝડપથી મટતો નથી, ચામડીનો રોગ એક પ્રકારને ચેપ લાગવાના કારણે થતો હોય છે. આ ઉપરાંત શરીરમાં વાયુ અને કફની વિકૃતિ થવાના કારણે ધાધર ની સમસ્યા થઈ શકે છે. જે શરીરની ચામડીના ઉપરના ભાગમાં ફેલાય છે. ત્યાર પછી એને ખંજવાળ આવવાથી શરીરના અન્ય ભાગમાં ટચ થવાના કારણે […]