Posted inHeath

રાત્રે પગના તળિયામાં પેસ્ટ લગાવી સુઈ જાઓ 5 મિનિટમાં પગની બળતરાથી મળશે છુટકાળો 5 દેશી પ્રયોગ માંથી કોઈ 1 પ્રયોગ કરો

આજના સમયમાં ગરમી વધારે પડવાને કારણે પગના તળિયામાં બળતરા થવા એક સામાન્ય વાત છે. આ સમસ્યા ખાસ કરીને 35 થી 45 વર્ષના લોકોમાં સામાન્ય જોવા મળે છે. હવે તો આ સમસ્યા જવાન લોકોમાં પણ જોવા મળી રહી છે. જેનું કારણ છે. શરીરમાં વિટામીન બી12ની ઉણપ, ડાયાબિટીસ ન્યુરોપૈથી સહિતના કારણ છે. આ સિવાય જ્યારે પગમાં બ્લડ […]