Posted inYoga

દરરોજ પાંચ મિનિટ આ 2 યોગ કરો ચપટીમાં દૂર થઇ જશે એસીડીટી

દરેક વ્યકતિ પોતાની લાઈફસ્ટાઈલમાં ખુબ જ વ્યસ્ત હોય છે. જેના કારણે તેમને ક્યારેક ભૂખ લાગે તો તે બહારનું ભોજન કરતા હોય છે. તે ભોજન ના પચવાના કારણે પેટની સમસ્યા જેવી કે એસીડીટી થાય છે. જો આપણે કોઈ પણ આડો અવરો ખોરાક ખાઈ લેવાના કારણે આ બઘી સમસ્યા પરેશાન કરતી હોય છે. જો તમે બહારના ફાસ્ટ […]