Posted inHeath

5 મિનિટમાં ઘરના ખૂણે-ખૂણેથી મચ્છરોને હંમેશા માટે ભગાડવા 3 માંથી કોઈ 1 પ્રયોગ કરો મચ્છરો કોઈ દિવસ તમારી આસપાસ ફરકશે પણ નહીં

ડેન્ગ્યુ જેવી ભયંકર બીમારી મચ્છર કરડવાને કારણે થાય છે. ડેન્ગ્યુ મચ્છર ક્યારે આપણને કરડીને જતો રહે તેની ખબર કોઈને પણ હોતી નથી. આથી ઘરમાંથી કોઈ પણ પ્રકારના મચ્છર જોવા ન મળે તે ખુબજ જરૂરી છે કારણકે મચ્છર કરડવાથી તમને તાવ પણ આવી શકે છે. આપણા ઘરમાંથી મચ્છર ને ભગાડી મૂકીએ એવો સરળ ઉપયોગ અને સરળ […]